|
પ્રવાસીઓએ લેવી જરૂરી તકેદારીઓ
|
|
પર્સ/પાકીટ જેકેટના અંદરની બાજુના ખીસ્સામાં અગર તો પેન્ટના બાજુના ખીસ્સામાં મુકવુ પણ પાછળના ખીસ્સામાં કયારેય મુકવું નહી. અગત્યના દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ વિગેરે તેમજ કિંમતી દાગિના હંમેશા હોટલના સેફ....
|
 |
|
પ્રાચીન શિવ મંદિર બાવકા (ગરબાડા)
|
|
દાહોદ તાલુકાનું બાવકા ગામ દાહોદથી ૮ કિ.મી દુર આવેલ છે આ ગામમાં મહાદેવનું મંદિર એ.ડી.૭૪૬-૧૪૮૩ ના સમયમાં બન્યુ હતુ જેને સરકારશ્રી આરક્ષીત મંદિર તરીકે જાહેર કરેલ છે. અગાઉ અહીયા ફાગણ શુદ ૧૧ ના હોજ મેલો....
|
 |
|
રતનમહાલ વન્ય પ્રાણી અભ્યારણ્ય
|
|
રતનમહાલ વન્ય પ્રાણી અભ્યારણ્ય રતનમહાલ અભ્યારણ્ય પશ્રિમ ભારતમાં ગુજરાત રાજયના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પુર્વમાં આવેલ છે. અગાઉ આવિસ્તાર ચાંપાનેર રાજયની હકુમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભાળતા હતા....
|
 |
|
|
 |